Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજ્યના 5 મદદનીશ ચેરિટી કમિશનરની બદલી : જામનગરના કુ, ઝેડ,એન, અંસારીની પોરબંદર બદલી : દાહોદના એ,એમ,પંડ્યાને જામનગર મુકાયા દેવભૂમિ દ્વારકા ( ખંભાળિયા ) નો વધારાનો હવાલો પણ સોંપાયો

હિંમતનગરના સુશ્રી એમ,એસ,સ્નેહીની અરવલ્લી બદલી,રાજપીપળાના વી,એન,વસાવાને છોટાઉદેપુર મુકાયા :ગોધરાના એસ,એસ, નાયરને દાહોદનો વધારાનો હવાલો

અમદાવાદ : રાજ્યના 5 મદદનીશ ચેરિટી કમિશનરની બદલી કરાઈ છે જેમાં જામનગરના કુ, ઝેડ,એન, અંસારીની પોરબંદર બદલી થઇ છે જયારે દાહોદના એ,એમ,પંડ્યાને જામનગર મુકાયા છે સાથે દેવભૂમિ દ્વારકા ( ખંભાળિયા ) નો વધારાનો હવાલો પણ સોંપાયો છે ઉપરાંત હિંમતનગરના સુશ્રી એમ,એસ,સ્નેહીની અરવલ્લી બદલી કરાઈ છે અને ,રાજપીપળાના વી, એન ,વસાવાને છોટાઉદેપુર મુકાયા :ગોધરાના એસ,એસ, નાયરને દાહોદનો વધારાનો હવાલો  સોંપાયો છે

(8:03 pm IST)