Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગુજરાતના અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં દેવતાઓને ધરવામાં આવેલા ૩૦૦૦ કિલો સફરજન કોવિડ-૧૯ના દર્દીઓને આપવામાં આવશેઃ તસ્વીર સામે આવી

ગુજરાતના અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં દેવતાઓ માટે ધરવામાં આવેલ લગભગ ૩૦૦૦ કિલો સફરજન પ્રદર્શિત કરવામાં આવ્યા. કોરોના વાયરસ મહામારીને કારણ મહિનાઓ બંધ રહ્યા પછી મંદિર શ્રધ્ધાળુઓ માટેખોલવામાં આવ્યું પૂજારીએ કહ્યું પૂજા પછી સફરજન કોવિડ-૧૯ દર્દીઓ અને સ્વાસ્થ્ય કર્મિઓને પ્રસાદ રૂપ આપવામાં આવશે.

(10:29 pm IST)