Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજપીપળા વિશ્વકર્મા મંદિરના પટાંગણમાં ભૂલકાઓના ગરબાએ ધૂમ માચાવી

દરરોજ ૨૨૫ ભૂલકાઓ ગરબા રમી મોજ માણે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વિશ્વકર્મા મંદિરના પટાંગણમાં ૩ થી ૧૪ વર્ષના ભૂલકાઓ માટે  માં શક્તિ ગરબા મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ ૨૨૫ ભૂલકાઓ ગરબા રમી મોજ માણે છે.મંડળ દ્વારા ગરબા બ્રેક માં બાળકો ને રોજ સ્વાદિષ્ટ નાસ્તો આપવામાં આવે છે. નાના ભૂલકાઓને ગઈ કાલે બાળકો પર્યાવરણ અંગે જાગૃતિ આવે માટે કુંડા સાથે તુલસી નો છોડ આપવામાં આવ્યા હતા

(10:37 pm IST)