Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

યાત્રાધામ પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું : બે લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો

ખીચોખીચ જનમેદની વચ્ચે મંદિરના પગથીયાં ઉપર પણ પગ મુકવાની જગ્યા નહીં

પાવાગઢ :  નવરાત્રીના પાવન પર્વે પાવાગઢના મહાકાળી મંદિરે દર્શન કરવા માટે બે લાખ લોકોથી વધુ ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડતાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ભાવિકોનો પ્રવાહ એટલો હતો કે મંદિરના પગથીયાં ઉપર પણ પગ મુકવાની જગ્યા નહોતી આમ છતાં ભાવિકોએ ખીચોખીચ જનમેદની વચ્ચે પણ દર્શનનો લ્હાવો લીધો હતો.

(12:21 pm IST)