Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

મહાનગરોમાં કોરોનાનો કહેર યથાવત : અમદાવાદમાં 2666,સુરતમાં 2497 અને વડોદરામાં 1298 કેસ સહીત રાજ્યમાં 9.177 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 5404 દર્દીઓ સાજા થયા :સુરતમાં ત્રણ, અમદાવાદમાં બે,નવસારી અને રાજકોટમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.151 થયો :કુલ 8.46.375 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 1.76.918 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 2666 કેસ,સુરતમાં 2497 કેસ,વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ, ગાંધીનગરમાં 320 કેસ, ભાવનગરમાં 295 કેસ, વલસાડમાં 201 કેસ, નવસારીમાં 175 કેસ, જામનગરમાં 161 કેસ, મહેસાણામાં 135 કેસ,કચ્છમાં 87 કેસ,બનાસકાંઠામાં 81 કેસ, આણંદમાં 78 કેસ, મોરબીમાં 76 કેસ,ગીર સોમનાથમાં 67 કેસ, ભરૂચમાં 63 કેસ, ખેડામાં 59 કેસ, ભાવનગર અને દાહોદમાં 45 કેસ, સુરેન્દ્રનગરમાં 44 કેસ, જૂનાગઢમાં 41 કેસ, સાબરકાંઠામાં 35 કેસ,મહીસાગરમાં 27 કેસ, અમરેલીમાં 15 કેસ, પંચમહાલમાં 14 કેસ, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ, તાપીમાં 7 કેસ, નર્મદા અને પોરબંદરમાં 6-6 કેસ, અરવલ્લી અને બોટાદમાં 2-2 કેસ ડાંગમાં 1 કેસ નોંધાયો:હાલમાં 59.564 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 9177 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 5404 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 9177 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 5404 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.46.375 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં ત્રણ, અમદાવાદમાં બે,નવસારી અને રાજકોટમાં એક-એક દર્દીનું મૃત્યુ મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.151 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 92.39 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.76.918 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.46.60.282 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 59.564 એક્ટિવ કેસ છે, જેમાંથી 60 લોકો વેન્ટિલેટર પર અને 59.504 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,46.375  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં ત્રણ, અમદાવાદમાં બે,નવસારી અને રાજકોટમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.151 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9177 કેસમાં અમદાવાદમાં 2666 કેસ,સુરતમાં 2497 કેસ,વડોદરામાં 1298 કેસ,રાજકોટમાં 587 કેસ, ગાંધીનગરમાં 320 કેસ, ભાવનગરમાં 295 કેસ, વલસાડમાં 201 કેસ, નવસારીમાં 175 કેસ, મહેસાણામાં 135 કેસ,જામનગરમાં વલસાડમાં 337 કેસ,ભરૂચમાં 308 કેસ, ભાવનગરમાં 236 કેસ, જામનગરમાં 216 કેસ, જામનગરમાં 161 કેસ,નવસારીમાં 155 કેસ,કચ્છમાં 129 કેસ, મહેસાણામાં 116 કેસ, કચ્છમાં 87 કેસ,બનાસકાંઠામાં 81 કેસ, આણંદમાં 78 કેસ, morbima  કેસ, ગીર સોમનાથમાં 67 કેસ, ભરૂચમાં 63 કેસ, ખેડામાં 59 કેસ, ભાવનગર અને દાહોદમાં 45 કેસ, સુરેન્દ્રનગરમાં 44 કેસ, જૂનાગઢમાં 41 કેસ, સાબરકાંઠામાં 35 કેસ,મહીસાગરમાં 27 કેસ, અમરેલીમાં 15 કેસ, પંચમહાલમાં 14 કેસ, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ, તાપીમાં 7 કેસ, નર્મદા અને પોરબંદરમાં 6-6 કેસ, અરવલ્લી અને બોટાદમાં 2-2 કેસ ડાંગમાં 1 કેસ નોંધાયો છે

(7:49 pm IST)