Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સુરતના ઇસરોલી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન : ફેરિયા અને લારી વાળાને પણ પ્રવેશ નહીં

ગામમાં છેલ્લા 10 દિવસ માં 6 પોઝિટિવ કેસ નોંધાયા

સુરત : કોરોનાથી બચવા સુરત જિલ્લાના ઇસરોલી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ઈસરોલી ગામમાં છેલ્લા 10 દિવસ માં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બહાર થી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ફેરિયા અને લારી વાળાને પણ પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

(11:37 pm IST)