Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સુરતના મજૂરાગેટ નજીક અજાણ્યા વાહને વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

સુરત: શહેરના મજુરા ગેટ પાસે ચાર દિવસ પહેલા ફિઝીયોથેરાપી જતી વખતે વાહને ટક્કર મારતા ઈજા પામેલા વૃદ્ધનું સરવા દરમિયાન મોત નિપજયું હતું.

નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ વેસુ રોડ પર આવેલા સુંગાર રેસિડેન્સીમાં રહેતા 69 વર્ષીય વનીતાબેન ખુશાલદાસ લાલચંદાની ગત તારીખ બાદ મિલે સવારે મજુરાગેટ ખાતે ફિઝીયોથેરાપીમાં જોવા નીકળ્યા ત્યાં તે સમયે મજુરાગેટ પાસે આવેલા જુના આરટીઓ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી જેથી તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું આજરોજ કરૂણ મોત નિપજયું હતું.

(6:01 pm IST)