Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

૩૨ ચીફ ઓફીસરોની બદલી : માંગરોળ, અંજાર, કાલાવડ, સુત્રાપાડા, જામજોધપુરમાં નવી નિમણુકો

જસદણ, ચોટીલા,ધ્રોલ સુધરાઇના મુખ્‍ય અધિકારી બદલાયા : ગાંધીનગરના કૈલાસબેન પ્રજાપતિ રાજકોટ નગરપાલિકા કમિશનર કચેરીમાં

રાજકોટ,તા.૧૬: રાજ્‍યના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્‍યના ચીફ ઓફીસર કક્ષાના ૩૨ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના હુકમો ગઇ કાલે વિભાગના નાયબ સચિવ શબાના કુશેરીની સહીથી પ્રસિધ્‍ધ થયા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

ચીફ ઓફીસરનું નામ          હાલની ફરજની નગરપાલિકા    બદલીથી નિમણૂકથી

                                                        નગરપાલિકા

શ્રીમતિ પ્રાર્થના સી.રાઠોડ      બરવાળા (બોટાદ)        પ્રાંતિજ (જિ.સાબરકાંઠા)

શ્રી મેહુલભાઇ જોધપુરા        માંગરોળ (જૂનાગઢ)       જાજજોધપુર (જામનગર)

શ્રી રધજીભાઇ એચ.પટેલ      જામજોધપુર (જામનગર)  ગોધરા (પંચમહાલ)

શ્રી દેવી ડી.ચાવડા            સુત્રાપાડા (ગીર સોમનાથ) માંગરોળ (જૂનાગઢ)

શ્રી મૌલિક એચ.વૈંશ           કાલાવડ ( જામનગર)    સુત્રાપાડા (ગીર સોમનાથ)

શ્રી નિકુંજ ડી.વોરા      ચોટીલા ()

(10:36 am IST)