Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

૧૮મીના વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમ સંદર્ભે રાજકોટથી ૧પ૦ બસ મોકલાશેઃ અનેક રૂટો બંધ થશે : રાજયભરમાંથી કુલ ૨૦૦૦ બસો અપાશે

આગામી  તા. ૧૮ મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ ફરી ગુજરાત આવી રહયા છે...વડોદરા  સહીતના શહેરોમાં લોકાર્પણ સહીતના કાર્યક્રમો અંગે લાખો લોકોને લાવવા લઇ જવા અંગે એસટીએ રાજયભરમાંથી ર હજાર બસો ફાળવી છેઃ રાજકોટ ડીવીઝને પણ ૧પ૦ બસ મોકલીઃ અનેક રૂટોને અસરઃ મુસાફરોને ભારે હાલાકી

(11:26 am IST)