Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદના વાસણાના

દેરાસરમાંથી ચોરાયેલ ૧પ મુર્તિઓ અને ૬ સિધ્ધચક્ર મળ્યાઃ આરોપીઓ સીસીટીવીમાં કેદ

અમદાવાદ : શહેરના વાસણા સ્થિત જૈન દેરાસરમાંથી ચોરાયેલ પંચધાતુની ૧પ મુર્તિઓ અને ૬ સિધ્ધચક્રને વાસણા પોલીસે ગણતરીની કલાકોમાં મેળવી લીધા હતા. સીસીટીવી ફુટેજના આધારે આરોપીની પણ ઓળખ થઇ ગઇ છે. પી.આઇ. સોલંકીના કહેવા મુજબ જલ્દી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

(2:31 pm IST)