Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગણેશજીની આરતી- દર્શનનો લાભ લેતા ભુપેન્દ્રભાઈ પટેલ

રાજકોટઃ રાજયના નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં આવેલ તેમના મતવિસ્તાર વસ્ત્રાપુર ખાતે સરદાર  પટેલ સેવાદળ દ્વારા આયોજીત ''વસ્ત્રાપુરના મહાગણપતિ'' ગણેશ મહોત્સવ ખાતે ભગવાન શ્રી ગણેશજીની આરતી- દર્શનનો લાભ લીધો હતો. આ તકે સંસ્થાના કાર્યકરો દ્વારા પાઘડી પહેરાવી સન્માન કર્યુ હતું.

(11:54 am IST)