Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મહાનગરોમાં કોરોના બેફામ બન્યો :અમદાવાદમાં 4409,સુરતમાં 3419 અને વડોદરામાં 1313 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 12.735 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 5984 દર્દીઓ સાજા થયા :સુરતમાં ત્રણ તેમજ અમદાવાદ અને પંચમહાલમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.164 થયો :કુલ 8.58.455 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 2.63.593 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4409 કેસ, સુરતમાં 3419 કેસ,વડોદરામાં 1313 કેસ,રાજકોટમાં 581 કેસ, વલસાડમાં 340 કેસ,ગાંધીનગરમાં 308 કેસ, નવસારીમાં 300 કેસ, ભરૂચમાં 284 કેસ, જામનગરમાં 265 કેસ, મોરબીમાં 182 કેસ, મહેસાણામાં 152 કેસ, કચ્છમાં 149 કેસ, પાટણમાં 122 કેસ, ખેડામાં 102 કેસ, બનાસકાંઠામાં 91 કેસ,સુરેન્દ્રનગરમાં 75 કેસ, જૂનાગઢમાં 69 કેસ, ગીર સોમનાથમાં 51 કેસ, આણંદમાં 44 કેસ, અમરેલીમાં 43 કેસ, દેવભૂમિ દ્વારકામાં 41 કેસ, નર્મદામાં 35 કેસ, દાહોદ અને પંચમહાલમાં 31 -31 કેસ, મહીસાગર અને સાબરકાંઠામાં 20-20 કેસ, પોરબંદર અને તાપીમાં 19-19 કેસ, બોટાદમાં 2 કેસ, અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 70.374 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 12.735 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 5984 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 12.735 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 5984 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.58.455 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં ત્રણ તેમજ અમદાવાદ અને પંચમહાલમાં એક -એક દર્દીનું મૃત્યુ મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.164 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 91.42 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.63.593 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.50.62.411 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 70.374 એક્ટિવ કેસ છે, જેમાંથી 95 લોકો વેન્ટિલેટર પર અને 70.279 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,58.455 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં ત્રણ તેમજ અમદાવાદ અને પંચમહાલમાં એક -એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.164 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12.735 કેસમાં અમદાવાદમાં 4409 કેસ,સુરતમાં 3419 કેસ,વડોદરામાં 1313 કેસ,રાજકોટમાં 581 કેસ, વલસાડમાં 340 કેસ,ગાંધીનગરમાં 308 કેસ, નવસારીમાં 300 કેસ, ભરૂચમાં 284 કેસ, જામનગરમાં 265 કેસ, મોરબીમાં 182 કેસ, મહેસાણામાં 152 કેસ, કચ્છમાં 149 કેસ, પાટણમાં 122 કેસ, ખેડામાં 102 કેસ, બનાસકાંઠામાં 91 કેસ,સુરેન્દ્રનગરમાં 75 કેસ, જૂનાગઢમાં 69 કેસ, ગીર સોમનાથમાં 51 કેસ, આણંદમાં 44 કેસ, અમરેલીમાં 43 કેસ, દેવભૂમિ દ્વારકામાં 41 કેસ, નર્મદામાં 35 કેસ, દાહોદ અને પંચમહાલમાં 31 -31 કેસ, મહીસાગર અને સાબરકાંઠામાં 20-20 કેસ, પોરબંદર અને તાપીમાં 19-19 કેસ, બોટાદમાં 2 કેસ, અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:01 pm IST)