Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે : અન્ય જિલ્લાઓમાં પણ થવાની સંભાવના

અમદાવાદ :તૌકતે વાવાઝોડાનો રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.

અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહેલું આ વાવાઝોડું દીવ, ભાવનગર, પોરબંદરનાં દરિયાકાંઠાને અસર કરી શકે છે.

જે બાદ તેની અસર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે.

(10:02 pm IST)