Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

નવસારી જિલ્લામાં આજે ૮૦ નવા કેસો અને વધુ ૩ દર્દીનાં કરુણ મોત: વધુ ૧૨૮ દર્દીઓ સાજા થયા


( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૧૮ મી મે નાં રોજ ૮૦ નવા કેસો આવેલ છે જેની સામે વધુ ૩ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે
  સારી વાત એ છે કે આજે ૧૨૮ દર્દીઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લામાં હાલ ૧૧૧૬ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:44 pm IST)