Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતી: રાજીવ રંજન ભગત આઈજી તરીકે યથાવત

એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતી મળી છે. રાજીવ રંજન ભગતને આઈજી તરીકે યથાવત રખાયા છે. આલોક શર્મા યુપી કેડરના 1991 ની બેંચના તો રાજીવ ભગત ગુજરાત કેડરના 1998 ની બેંચના આઈપીએસ ઓફિસર છે. એસપીજી વડાપ્રધાનને સુરક્ષા પ્રદાન કરે છે.

(10:53 pm IST)