Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર વખતે મોદી મોદીના નારા લાગ્યા

 મિલેનિયમ માર્કેટમાં પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે મોદી મોદીના લાગ્યા નારા

સુરત :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મજુરા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેવાર પીવીએસ શર્માના પ્રચાર વખતે નારા લાગ્યા હતા. જેમાં તેવો મિલેનિયમ માર્કેટમાં પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે મોદી મોદીના લાગ્યા નારા હતા . તેમજ તેની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ  ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા

(10:05 pm IST)