Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ડેડિયાપાડા તથા નિઝરમાં સભાને કરશે સંબોધન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન વેગીલું બન્વ્યું છે બંને પક્ષના નેતાઓ ધરખમ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આવતી કાલે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સભાને સંબોધન કરશે .તેઓ  તાપી જિલ્લાના નિઝરમાં પણ સભાને સંબોધન કરવાના છે.

(10:08 pm IST)