Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભરૂચના અંકલેશ્વરમાં ૭ જુગારીયાઓ ઝડપાયા : ૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

આરોપીઓની કોરોના ગાઇડલાઇન હેઠળ તબીબી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં દરોડો પાડી ૭ જુગારીયાઓને ઝડપી પડ્યા હતા. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી ૭૦ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની કોરોના ગાઇડલાઇન હેઠળ તબીબી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(10:06 pm IST)