Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ફરજ બજાવતા 34 અધિકારીઓની બદલી

નડિયાદના એ,જે,રાઠોડને ભાવનગર,રાજકોટના આર,વી,ચૌહાણને જામનગર,ગાંધીનગરના ડી,સી, વાંકાણીને જેતપુર,અંકલેશ્વરના એસ,બી,પરમારને જૂનાગઢ મુકાયા

ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ફરજ બજાવતા 34 અધિકારીઓની બદલી  કરાઈ છે જેમાં નડિયાદના એ,જે,રાઠોડને ભાવનગર,રાજકોટના આર,વી,ચૌહાણને જામનગર,ગાંધીનગરના ડી,સી, વાંકાણીને જેતપુર,અંકલેશ્વરના એસ,બી,પરમારને જૂનાગઢ મુકાયા છે

ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ફરજ બજાવતા 34 અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદ આ મુજબ છે

(8:35 pm IST)