Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોંધાયા:વધુ ૩૭૪ દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક ૧૦.૯૯૬ થયો : કુલ ૧૨.૫૩.૩૬૧.લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ ૧.૦૧.૮૩૬ લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં ૨૯૩૫ કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા ૩૭૪ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ ૪૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ ૧૨.૫૩.૩૬૧  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦.૯૯૬  છે, રાજ્યમાં રિકવરી રેટ 98.89 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ ૧.૦૧.૮૩૬3  લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧૨.૦૭.૦૭.૪૪૩ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ ૨૯૩૫ એક્ટિવ કેસ છે. જેમાંથી ૨૩  દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે  ૨૯૧૨ દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા ૩૭૪ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં  ૧૪૪ કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૫૧  કેસ,મહેસાણામાં ૧૪ કેસ સુરત  કોર્પોરેશનમાં ૧૨ કેસ.વલસાડમાં ૧૧ કેસ .સાબરકાંઠા માં ૧૦ કેસ.. ગાંધીનગર કોર્પોરેશનમાં ૯ કેસ.ગાંધીનગરમાં ૭ કેસ.ભાવનગર કોર્પોરેશનમાં ૬ કેસ.ડાંગ અને સુરતમાં ૫ - ૫ કેસ.ભાવનગર અને મોરબીમાં ૪-૪ કેસ.અમદાવાદ.મહેસાણા.કચ્છ.પંચમહાલમાં ૩-૩ કેસ. કેસ,વલસાડમાં 18 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ, કચ્છમાં 13 કેસ,સુરતમાં 12 કેસ,ગાંધીનગર કોર્પોરેશન,નવસારી અને રાજકોટમાં 9-9 કેસ, જામનગર કોર્પોરેશનમાં 8 કેસ, ગાંધીનગર અને વડોદરામાં 7-7 કેસ,અમરેલી, આણંદ  અને પંચમહાલમાં 6-6 કેસ, ભરૂચ, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ  નોંધાયો છે

(8:46 pm IST)