Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડોદરા મીડિયા જગતના દ્રોણાચાર્ય સમાન નવીનભાઈ ચૌહાણનું દુઃખદ નિધન

રાજકોટઃ વડોદરા મીડિયા જગતના દ્રોણાચાર્ય સમાન નવીનભાઈ ચૌહાણનું દુઃખદ નિધન થયું છે. તેઓ તેમની સફળ કારકિર્દીમાં અગ્રીમ દૈનિક અખબારોમાં વર્ષો સુધી એડિટર તરીકે નોકરી કરી ચુકયા છે.

(1:01 pm IST)