Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રાજપીપળા આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશભાઈ મોદી તથા નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ અને રાજપીપળા શહેરના મહામંત્રી રાજેન્દ્ર પટેલએ નિલકંધામ નાંદોદ તાલુકાના પોઇચા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા.

(10:52 pm IST)