Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

મેમનગર ગુરુકુલ ખાતે ઓન લાઇન ગણપતિ પૂજન થયું; સંતો સાથે દેશ વિદેશના હજારો હરિભકતો જોડાયા

અમદાવાદ તા. મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઓન લાઇન વૈદિક વિધિ સાથે ગણપતિ પૂજન કરાયું હતું તમામ વિધિ શ્રી કૌશિક મહારાજે કરાવી હતી. સંતો સાથે હજારો દેશવિદેશના હરિભકતોએ લાભ લીધો હતો.

(3:33 pm IST)