Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજ્યના 12 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી :IAS બી,ડી, નિનામા,ડી,કે,બારીયા સહિતની બદલીના હુકમ

અમદાવાદ ;  રાજ્યના 12 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં IAS બી,ડી, નિનામા, ડી,કે, બારીયા સહિતની બદલીના હુકમ કરાયા છે

રાજ્યના 12 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(8:44 pm IST)