Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજ્યમાં વધુ બે આઇએએસ અધિકારીનો બદલી : ડો,હસરત જાસ્મિનની સ્નેહલ ભપકરની અરસ પરસ ટ્રાન્સફર

અમદાવાદ ; રાજ્યમાં વધુ બે આઇએએસ  અધિકારીનો બદલી થઇ છે જેમાં આઈએએસ અધિકારી  ડો,હસરત જાસ્મિનની સ્નેહલ ભપકરની અરસ પરસ ટ્રાન્સફર કરાઈ છે

(8:45 pm IST)