Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ.જીગ્નેશદાદાએ કોરોના વેકસીન લીધી

જામજોધપુર : સુપ્રસિદ્ઘ ભાગવત કથાકાર પૂજય. જીગ્નેશદાદાએ સુરત ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂ.જીગ્નેશદાદાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના સામે સુરક્ષિત થવા દરેક નાગરિકે આ વેકસીન મુકાવવી અત્યંત જરૂરી છે અને આ વેકસીનની કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તો લોકોએ નિર્ભય બની આ વેકસીન લઈ કોરોના સામે સુરક્ષિત થવા અંતમાં અપીલ કરેલ છે. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા જામજોધપુર)

(10:28 am IST)