Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરત ગુરૂકુળમાં સંતો દ્વારા ગુરૂવંદના

રાજકોટ : વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરત ખાતે ગુરૂપૂર્ણિમા પ્રસંગે યુવાનો તથા સંતોએ ગુરૂણામ ગુરુ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ચરણ પાદુકાનું તથા ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજનું વિવિધ ઉપચારોથી પૂજન કરેલ.

(2:55 pm IST)