Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલીનો ઘાણવો નીકળ્યો :રાજ્યના 36 જેટલા ઔષધ નિરીક્ષક વર્ગ-2ની તાટકાઈલ અસરથી બદલી

જાહેરહિતમાં બદલીથી નિમણુંક સાથે વધારાના હવાલા પણ સોંપાયા :ભુજના મદદનીશ કમિશનર કુ,ટી,એમ,મહેતાની રાજકોટ બદલી સાથે જુનાગઢનો હવાલો :રાજકોટના કુ, બી, એચ, હડિયા અને કુ, જે,સી, મોદીની ગાંધીનગર બદલી ,અમદાવાદનો હવાલો : અમરેલીના પી,બી, બલ્લરની રાજકોટ બદલી અને વધારાનો પોરબંદરનો હવાલો

અમદાવાદ :હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં બદલીનો ઘાણવો નીકળ્યો છે, રાજ્યના 36 જેટલા ઔષધ નિરીક્ષક વર્ગ-2ની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે 

 જાહેરહિતમાં બદલીથી નિમણુંક સાથે વધારાના હવાલા પણ સોંપાયા છે ભુજના મદદનીશ કમિશનર કુ,ટી,એમ,મહેતાની રાજકોટ બદલી સાથે જુનાગઢનો હવાલો સોંપાયો છે, જયારે  રાજકોટના કુ, બી, એચ, હડિયા અને કુ, જે,સી, મોદીની  ગાંધીનગર બદલી ,અમદાવાદનો હવાલો અપાયો છે, તેમજ  અમરેલીના પી,બી, બલ્લરની રાજકોટ બદલી અને વધારાનો પોરબંદરનો હવાલોસોંપાયો છે

રાજ્યના 36 જેટલા ઔષધ નિરીક્ષક વર્ગ-2ની તાટકાઈલ અસરથી બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(10:54 am IST)