Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રૂ માં આંગળી સૌ નાખે,પથ્‍થરમાં તો નાખી જુઓ....: કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારનો ટિવટ કરીને આક્રોશ

રાજકોટ, તા. રર : પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે અસિત વોરાના રાજીનામા મુદ્દે રાજય સરકાર ઉપર ટિવટ કરીને પ્રહારો કર્યા છે.
જયરાજસિંહ પરમારે ટિવટમાં વધુમાં જણાવ્‍યું છે કે અસિત વોરાથી પાટિલ અને ભૂપેન્‍દ્રભાઇ કેમ આટલા બધા ડરે છે ? અસિત વોરાને છોડી બધાના રાજીનામા માગ્‍યા... છે હિંમત ? રૂ માં આંગળી સૌ નાખે, પથ્‍થરમાં તો નાખી જુઓ.


 

(4:50 pm IST)