Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

મહાનગરોમાં કોરોનાના કહેર વચ્ચે વધતો મૃત્યુઆંક ચિંતાજનક :નવા કેસમાં આંશિક ઘટાડો :રાજ્યમાં નવા 13.805 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 13.469 દર્દીઓ સાજા થયા :વધુ 25 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.274 થયો :કુલ 9.30.938 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1.70.290 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4441 કેસ, વડોદરામાં 3255 કેસ, સુરતમાં 1374 કેસ, રાજકોટમાં 1149 કેસ, ગાંધીનગરમાં 473 કેસ, ભાવનગરમાં 322 કેસ, કચ્છમાં 282 કેસ, મોરબીમાં 267 કેસ, પાટણમાં 242 કેસ, મહેસાણામાં 231 કેસ,ભરૂચમાં 190 કેસ,જામનગરમાં 183 કેસ, નવસારીમાં 160 કેસ,બનાસકાંઠામાં 156 કેસ, આણંદમાં 150 કેસ,વલસાડમાં 141 કેસ,સુરેન્દ્રનગરમાં 113 કેસ,અમરેલીમાં 109 કેસ,ખેડામાં 89 કેસ,જૂનાગઢમાં 85 કેસમ,પંચમહાલમાં 76 કેસ,નર્મદામાં 57 કેસ,પોરબંદરમાં 52 કેસ,સાબરકાંઠામાં 45 કેસ,ગીર સોમનાથમાં 43 કેસ, દાહોદમાં 39 કેસ,તાપીમાં 19 કેસ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં 17-17 કેસ, અરવલ્લીમાં 14 કેસ, દેવભૂમિ દ્વારકામાં 7 કેસ, બોટાદમાં 6 કેસ, અને ડાંગમાં 1 કેસ નોંધાયો : હાલમાં 1.35.148 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈહતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 13.805 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 13.469 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા

દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળીબાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 13.805 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 13.469 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.30.938 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 6.વડોદરા કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 3-3 ,રાજકોટ કોર્પોરેશનમાં 2,વડોદરા,ભાવનગર કોર્પોરેશન,કચ્છ,સુરત, મહેસાણા,વલસાડ,પંચમહાલ અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 25 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.274 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 86.49 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.70.290 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.65.15.617 રસીકરણ  સંપન્ન થયું છે રાજ્યમાં હાલ 1.35.148 એક્ટિવ કેસ છે, જેમાંથી 284 લોકો વેન્ટિલેટર પર અને 1.34.864 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.30.938 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 6.વડોદરા કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 3-3 ,રાજકોટ કોર્પોરેશનમાં 2,વડોદરા,ભાવનગર કોર્પોરેશન,કચ્છ,સુરત, મહેસાણા,વલસાડ,પંચમહાલ અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 25 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.274 થયો છે
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 13.805 કેસમાં અમદાવાદમાં 4441 કેસ, વડોદરામાં 3255 કેસ, સુરતમાં 1374 કેસ, રાજકોટમાં 1149 કેસ, ગાંધીનગરમાં 473 કેસ, ભાવનગરમાં 322 કેસ, કચ્છમાં 282 કેસ, મોરબીમાં 267 કેસ, પાટણમાં 242 કેસ, મહેસાણામાં 231 કેસ,ભરૂચમાં 190 કેસ,જામનગરમાં 183 કેસ, નવસારીમાં 160 કેસ,બનાસકાંઠામાં 156 કેસ, આણંદમાં 150 કેસ,વલસાડમાં 141 કેસ,સુરેન્દ્રનગરમાં 113 કેસ,અમરેલીમાં 109 કેસ,ખેડામાં 89 કેસ,જૂનાગઢમાં 85 કેસમ,પંચમહાલમાં 76 કેસ,નર્મદામાં 57 કેસ,પોરબંદરમાં 52 કેસ,સાબરકાંઠામાં 45 કેસ,ગીર સોમનાથમાં 43 કેસ, દાહોદમાં 39 કેસ,તાપીમાં 19 કેસ, છોટા ઉદેપુર અને મહીસાગરમાં 17-17 કેસ, અરવલ્લીમાં 14 કેસ, દેવભૂમિ દ્વારકામાં 7 કેસ, બોટાદમાં 6 કેસ, અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે

(8:19 pm IST)