Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

'અક્ષરધામ' આતંકવાદી હૂમલા પરથી બનશે ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝઃ અક્ષરધામ' બનાવવા જાહેરાત

સીરિઝ 'સ્ટેટ ઓફસીઝઃ 26/11'ના નિર્માતાઓનો ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝઃ અક્ષરધામ' બનાવવા નિર્ણંય

અમદાવાદ : ગુજરાતના અક્ષરધામ મંદિર પર વર્ષો પહેલાં એટલે કે 24 સપ્ટેમ્બર 2020ના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદની ઘટના પર હવે ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સીરિઝ 'સ્ટેટ ઓફસીઝઃ 26/11'ના નિર્માતાઓએ  ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝઃ અક્ષરધામ' બનાવવાની જાહેરાત કરી છે.

   આ પહેલાં પણ અનેક આવા હુમલા અને ઘટનાઓ બની છે અને તેની પર પણ ફિલ્મો બની ચૂકી છે. દર્શકો હવે આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે ફિલ્મના રિલિઝ થવા અંગે કે તેના સ્ટાર કાસ્ટને લીને કોઈ જાણકારી સામે આવી નથી.

(11:59 am IST)