Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સચિવાલયમાં બદલીનો ઘાણવો : નાયબ સચિવ સંવર્ગના 21 અધિકારીઓ અને ઉપ સચિવ સંવર્ગના 10 અધિકારીઓની બદલી

નાયબ સચિવ આઈ.એમ.કુરેશી. જે.બી.ત્રિવેદી.એમ .વી.પટેલ.કે.ડી.મોઢા .આર.જી.ભટ્ટ.એચ. વી. મારડિયા . ટી.એચ. સોની.કે,આર,સુથાર.કુ,અંજના કે ક્રિશ્ચન, એમ.આર.સોની.આર ,જે, સંતોકી,એચ,કે ગોહિલ અને ઉપ સચિવ એલ.કે.જોગલ,એમ,જી,બંધીયા.બી,પી,મેનપરા.સહીત અધિકારીઓની બદલી

ગાંધીનગર : સચિવાલયમાં બદલીનો ઘાણવો ઉતરાયો છે, જેમાં  નાયબ સચિવ સંવર્ગના 21 અધિકારીઓ અને  ઉપ સચિવ સંવર્ગના 10 અધિકારીઓની બદલી  કરાઈ છે જેમાં નાયબ સચિવ આઈ.એમ.કુરેશી.જે.બી.ત્રિવેદી.એમ.વી.પટેલ.કે.ડી.મોઢા.આર.જી.ભટ્ટ.એચ.વી.મારડિયા .ટી.એચ. સોની.કે,આર,સુથાર.કુ,અંજના કે ક્રિશ્ચન, એમ.આર.સોની.આર ,જે, સંતોકી,એચ,કે ગોહિલ અને ઉપ સચિવ એલ.કે.જોગલ,એમ,જી,બંધીયા.બી,પી,મેનપરા.સહીત અધિકારીઓની બદલી કરાઈ છે

(10:06 pm IST)