Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્‍સપ્રેસ ૨૨ જૂન સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્‍ટેશન સુધી જશે

રાજકોટઃ અમદાવાદ સ્‍ટેશન પર એન્‍જિનિયરિંગના કામ માટેના બ્‍લોકને કારણે પમિ રેલવેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી  ટ્રેન નંબર ૨૨૯૫૮/૨૨૯૫૭ વેરાવળ-અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્‍સપ્રેસૅ  તાત્‍કાલિક અસરથી ૨૨ જૂન, ૨૦૨૩ સુધી વેરાવળથી રવાના થઈને સાબરમતી સ્‍ટેશન સુધી જશે અને રીટર્ન માં  સાબરમતીથી જ શરૂ થઈને વેરાવળ જશે. ઉપરોક્‍ત બંને ટ્રેનો અમદાવાદ સ્‍ટેશને જશે નહીં

(11:53 am IST)