Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.કવિતા રાજનું દુઃખદ અવસાન : ઘેરો શોક

કાર્ડીયોલોજીસ્ટ ડો.દિનેશ રાજના ધર્મપત્નિ

રાજકોટ : સૌરાષ્ટ્રના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.દિનેશ રાજના ધર્મપત્નિ અને ગાયનોકોલોજીસ્ટ ડો.કવિતા રાજ (ઉ.વ.૪૫)નું ગઈકાલે હૃદયરોગના તીવ્ર હુમલામાં દુઃખદ અવસાન થયુ છે. તબીબી આલમમાં ઘેરો શોક છવાયો છે.

(1:05 pm IST)