Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મહાનગરોમાં થાક ખાતો કોરોના:વધતો મૃત્યુઆંક ચિંતાજનક :રાજ્યમાં નવા 12.911 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 23.197 દર્દીઓ સાજા થયા :વધુ 22 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.345 થયો :કુલ 9.92.431 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.13.822 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4501 કેસ,વડોદરામાં 2395 કેસ,રાજકોટમાં 1267 કેસ,સુરતમાં 1094 કેસ,ગાંધીનગરમાં 522 કેસ,મહેસાણામાં 302 કેસ,પાટણમાં 270 કેસ, ભાવનગરમાં 266 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 243-243 કેસ,જામનગરમાં 215 કેસ, આણંદમાં 196 કેસ,ભરૂચમાં 180 કેસ,વલસાડમાં 171 કેસ,મોરબીમાં 166 કેસ,ખેડામાં 144 કેસ ,નવસારીમાં 142 કેસ,સાબરકાંઠામાં 105 કેસ,સુરેન્દ્રનગરમાં 70 કેસ,અમરેલીમાં 69 કેસ,જૂનાગઢમાં 51 કેસ,પંચમહાલમાં 50 કેસ,દાહોદમાં 37 કેસ,ગીર સોમનાથમાં 36 કેસ,દેવભૂમિ દ્વારકામાં 33 કેસ, પોરબંદરમાં 32 કેસ,મહીસાગરમાં 29 કેસ, તાપીમાં 28 કેસ, અરવલ્લીમાં 19 કેસ, છોટાઉદેપુરમાં 15 કેસ, નર્મદામાં 12 કેસ, બોટાદમાં 6 કેસ, ડાંગમાં 5 કેસ નોંધાયા : હાલમાં 1.17.884 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈહતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 12.911 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 23.197 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા

દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળીબાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 12.911 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 23.197 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.92.431 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 3,વડોદરા કોર્પોરેશન,મહેસાણા અને ભરૂચમાં 2-2 ,સુરત કોર્પોરેશન,ભાવનગર કોર્પોરેશન,જામનગર કોર્પોરેશન, વલસાડ,નવસારી અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 22 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.345 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 86.56 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.13.431 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.71.90.691 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.17.884 એક્ટિવ કેસ છે, જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 1.17.580 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.92.431 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 3,વડોદરા કોર્પોરેશન,મહેસાણા અને ભરૂચમાં 2-2 ,સુરત કોર્પોરેશન,ભાવનગર કોર્પોરેશન,જામનગર કોર્પોરેશન, વલસાડ,નવસારી અને ભાવનગરમાં 1-1 મળીને કુલ 22 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.345 થયો છે 
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 12.911 કેસમાં અમદાવાદમાં 4501 કેસ,વડોદરામાં 2395 કેસ,રાજકોટમાં 1267 કેસ,સુરતમાં 1094 કેસ,ગાંધીનગરમાં 522 કેસ,મહેસાણામાં 302 કેસ,પાટણમાં 270 કેસ, ભાવનગરમાં 266 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 243-243 કેસ,જામનગરમાં 215 કેસ, આણંદમાં 196 કેસ,ભરૂચમાં 180 કેસ,વલસાડમાં 171 કેસ,મોરબીમાં 166 કેસ,ખેડામાં 144 કેસ ,નવસારીમાં 142 કેસ,સાબરકાંઠામાં 105 કેસ,સુરેન્દ્રનગરમાં 70 કેસ,અમરેલીમાં 69 કેસ,જૂનાગઢમાં 51 કેસ,પંચમહાલમાં 50 કેસ,દાહોદમાં 37 કેસ,ગીર સોમનાથમાં 36 કેસ,દેવભૂમિ દ્વારકામાં 33 કેસ, પોરબંદરમાં 32 કેસ,મહીસાગરમાં 29 કેસ, તાપીમાં 28 કેસ,અરવલ્લીમાં 19 કેસ, છોટાઉદેપુરમાં 15 કેસ, નર્મદામાં 12 કેસ, બોટાદમાં 6 કેસ, ડાંગમાં 5 કેસ નોંધાયા છે

 

(8:08 pm IST)