Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજ્યના 58 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ

ધારીના એમ,જી, રાવને વડોદરા,તળાજાના કિરણભાઈ પરંમારને સાવરકુંડલા,પાલીતાણામાં રિપલબેન ચૌધરીને બોરસદ ,વંથલીના પી,એન, વાઘાણીને જેતપુર,અબડાસાના શૈલેષકુમાર ભટ્ટને ઘારી,જેતપુરના નિશાંત કુગશીયાને બારડોલી,ઉનાના એસ,બી, જાડેજાને ઉપલેટા સાવરકુંડલાના પી,સી,પરમારને ચોટીલા મુકાયા

અમદાવાદ :  રાજ્યના 58 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ  થયા છે જેમાં ધારીના એમ,જી, રાવને વડોદરા,તળાજાના કિરણભાઈ પરંમારને સાવરકુંડલા, પાલીતાણામાં રિપલબેન ચૌધરીને બોરસદ ,વંથલીના પી,એન, વાઘાણીને જેતપુર, અબડાસાના શૈલેષકુમાર ભટ્ટને ઘારી,જેતપુરના નિશાંત કુગશીયાને બારડોલી,ઉનાના એસ,બી, જાડેજાને ઉપલેટા સાવરકુંડલાના પી,સી,પરમારને ચોટીલા મુકાયાછે

રાજ્યના 58 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેની યાદી આ મુજબ છે 

 

(7:48 pm IST)