Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અન્નકૂટ મહા મહોત્સવ


ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ની આજ્ઞાથી અને વિશેષ ઉપસ્થિતિ માં કલ્યાણ પુષ્ટિ હવેલી - વસ્ત્રાપુર ખાતે શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી કલ્યાણરાય પ્રભુ અને શ્રી ગિરિરાજજીના દર્શન નીચે મુજબના સમયે થશે.

તારીખ 28.11.2018 ને રવિવાર કારતક વદ નોમ *અન્નકૂટ મહા મહોત્સવ દર્શન*

મંગળા : સવારે 6.30 થી 7.15 કલાકે ગોવર્ધન પૂજા સવારે : 10.00 કલાકે અન્નકૂટ દર્શન સાંજે 5 થી 8 કલાકે  આ પ્રસંગ આપ ને દર્શન નો લાભ લેવા વિશેષ આમંત્રણ

ઉપરોક્ત વિગત ને આપના દૈનિક માં યોગ્ય સ્થાન આપવા વિનંતી

(5:04 pm IST)