Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હાઈકોર્ટની ફટકાર અને ચારે કોર ટિકા થયા બાદ અમદાવાદમાં ફકત ૧૦૮મા સારવાર લેવા પહોચનાર કોરોના દર્દીને જ જીએમડીસી હોસ્પીટલમા દાખલ કરવાનો નિર્ણય પરત ખેંચતી સરકાર

અમદાવાદ : હવે ખાનગી વાહનમાં હોસ્પીટલ પહોચનાર દર્દીને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. આધારકાર્ડ નહી હોય તો પણ ભરતી કરવામાં આવશે. રૂપની સરકારે જાહેર કરેલ નિર્ણય... આમ અમદાવાદ માટે મોટો નિર્ણય લેવાયો છે... તમામ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ કોવિડ હોસ્પિટલમાં  દાખલ કરાશે.

(3:36 pm IST)