Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજ્યના 35 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ કરતુ ગૃહ વિભાગ

ભરૂચના કંચનબેન બારડની ગીર સોમનાથ,લાખાભાઇ ભીમાભાઈની જૂનાગઢ અને નવસારીના શશીકાંન્તની બોટાદ બદલી : રાજકોટ ગ્રામ્યના રાજેન્દ્રકુમાર ચાવડાની મહેસાણા,પોરબંદરના ધર્મેન્દ્ર કાળુભાઈની પંચમહાલ,વનરાજભાઈ શિયાળની બોટાદ અને દેવશીભાઇ લાલજીભાઈને મોરબી મુકાયા

રાજ્યના 35 પોલીસ કર્મચારીઓની બદલીના ગૃહ વિભાગ દ્વારા હુકમ કરાયો છે જેમાંભરૂચના કંચનબેન બારડની ગીર સોમનાથ,લાખાભાઇ ભીમાભાઈની જૂનાગઢ અને  નવસારીના શશીકાંન્તની બોટાદ બદલી કરાઈ છે જયારે  રાજકોટ ગ્રામ્યના રાજેન્દ્રકુમાર ચાવડાને  મહેસાણા,પોરબંદરના ધર્મેન્દ્ર કાળુભાઈને  પંચમહાલ,વનરાજભાઈ શિયાળને બોટાદ અને દેવશીભાઇ લાલજીભાઈને મોરબી મુકાયા છે

રાજ્યના 35 પોલીસ કર્મચારીઓની બદલીની યાદી આ મુજબ છે

(10:10 pm IST)