Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલીનો દોર : 50 જેટલા હે,કોન્સ,અને એએસઆઇની બદલી

રાજકોટના કાળાભાઇ વેલજીભાઈને સાબરકાંઠા,અમરેલીના વિજુભા જાડેજાને રાજકોટ , રાજકોટ ગ્રામ્યના પ્રભાત મૈયડ અને વિશ્વજીતસિંહને રાજકોટ શહેરમાં મુકાયા : મોરબીના દીપકસિંહને અમદાવાદ,સુરેન્દ્રનગરના પૃથ્વીસિંહ ઝાલાને સુરત ગ્રામ્ય અને દ્શરથકુમારની ગાંધીનગર બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બદલીનો દોર શરૂ કરાયો છે રાજ્યના  50 જેટલા હે,કોન્સ,અને એએસઆઇની બદલી ના હુકમો થયા છે જેમાં રાજકોટના કાળાભાઇ વેલજીભાઈને સાબરકાંઠા, અમરેલીના વિજુભા જાડેજાને રાજકોટ , રાજકોટ ગ્રામ્યના પ્રભાત મૈયડ અને વિશ્વજીતસિંહને રાજકોટ શહેરમાં મુકાયા છે જયારે  મોરબીના દીપકસિંહને અમદાવાદ,સુરેન્દ્રનગરના પૃથ્વીસિંહ ઝાલાને સુરત ગ્રામ્ય અને દ્શરથકુમારની ગાંધીનગર બદલી કરાઈ છે

રાજ્યના  50 જેટલા હે,કોન્સ,અને એએસઆઇની બદલીની યાદી આ મુજબ છે 

(10:15 pm IST)