Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ધો- 3 થી 5ના પર્યાવરણ- ગણિત વિષય અને ધો- 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની મૂલ્યાંકન કસોટી યોજાશે

આગામી 20 અને 21 ઓગસ્ટે મૂલ્યાંકન કસોટીનું થશે આયોજન

અમદાવાદ : રાજયમાં  ધોરણ 3 થી 5ના પર્યાવરણ અને ગણિત વિષયની જ્યારે ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે આગામી  20 અને 21 ઓગસ્ટે મૂલ્યાંકન કસોટીનું આયોજન થશે તેમ જાણવા મળે છે
 

(12:03 am IST)