Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મેમનગર ગુરૂકુલમાં વચનામૃત જયંતી પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમઃ વચનામૃત જયંતી, પાટોત્સવ અને અન્નકુટોત્સવ અન્નકુટનો પ્રસાદ વિતરણ

અમદાવાદઃ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર ગરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને ૧૦૮ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો હતો. અન્નકુટનો પ્રસાદ ગરીબોને વિતરણ કરવામાં આવેલ તેમ કનુભગતની યાદીમાં જણાવાયુ છે.

 

(3:27 pm IST)