Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

31મીએ રાજ્યભરના પેટ્રોલ પંપ ડિલિરોનું નો–પરચેઝનું એલાન

ઓઇલ કંપનીઓ સાથેની બેઠકમાં કોઈ નિષ્કર્ષ ન આપ્યો :2017થી પેટ્રોલ, ડીઝલ, CNG ના માર્જિનમાં વધારો કરાયો નથી

અમદાવાદ : આગામી  31મીએ રાજ્યભરના પેટ્રોલ પંપ ડિલિરો દ્વારા નોપરચેઝનું એલાન કરાયું કછે, ડીલરોના કહેવા મુજબ  ઓઇલ કંપનીઓ સાથેની બેઠકમાં કોઈ નિષ્કર્ષ આપ્યો નથી  તેમજ 2017થી પેટ્રોલ, ડીઝલ, CNG ના માર્જિનમાં વધારો કરાયો નથી

(5:00 pm IST)