Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

નરેન્દ્રભાઇ-ભુપેન્દ્રભાઇ સી.આર.પાટીલ સહીતનાએ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો

આજે અમદાવાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યુ હતું. ત્યાર બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી,  શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, શ્રી સી.આર.પાટીલ, નરહરી અમીન સહીતનાએ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. (તસ્વીરઃ કેતન ખત્રી-અમદાવાદ)

(3:37 pm IST)