Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

આંગણવાડી કાર્યકરોના વેતનવધારા અંગેનો પરિપત્ર પ્રસિધ્‍ધ

કાર્યકરના વેતનમાં રર૦૦ અને તેડાગરના વેતનમાં રૂા. ૧પપ૦ વધારો

ગાંધીનગર તા. ર૯: આંગણવાડી કાર્યકરોને રૂા. ૭૮૦૦/- આંગણવાડી તેડાગરોને રૂ. ૩૯પ૦ અને મીની આંગણવાડી કાર્યકરોને રૂ. ૪૪૦૦/- માનદ વેતન નકકી કરવામાં આવેલ હતું. પુખ્‍ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા માનદ વેતનમાં વધારો કરીને નીચે મુજબનું માનદ વેતન નિયત કરતો પરિપત્ર મહિલા બાળ કલ્‍યાણ વિભાગે પ્રસિધ્‍ધ કર્યો છે.

આંગણવાડીના                                હાલનું માનદ વેતન    ૧૦૦% રાજય  તા. ૦૧/૧૦/રર

માનદ કર્મી        કેન્‍દ્રઃ રાજય રાજય      કુલ      સરકારના   ના રોજથી

                    (૬૦:૪૦)   સરકારનો   માનદ   ફાળામાં માનદ મળનાર નવું

                                 ૧૦૦% ફાળો         વેતન       વેતનમાં વધારો   માનદ વેતન

         ૧                ર           ૩        ૪              પ          ૬

આંગણવાડી કાર્યકર            ૪પ૦૦      ૩૩૦૦   ૭૮૦૦      રર૦૦      ૧૦,૦૦૦

આંગણવાડી તેડાગર            રરપ૦      ૧૭૦૦   ૩૯પ૦      ૧પપ૦     પપ૦૦

મીની આંગણવાડી ૩પ૦૦      ૯૦૦        ૪૪૦૦   પ૬૦૦      ૧૦,૦૦૦

કાર્યકરની જગ્‍યાને

આંગણવાડી કાર્યકરમાં

ફેરવતાં

 

(4:17 pm IST)