Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ડભોઈમાં ફરી કૉંગ્રેસમાં ભંગાણ : તેનતલાવ અને કનાયડાના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરો અને અગ્રણીઓએ ભાજપને ભવ્ય જીત અપાવવાની બાહેંધરી આપી

વડોદરાના ડભોઈમાં ફરી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કૉંગ્રેસના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેનતલાવ અને કનાયડાના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ કાર્યકર્તાઓ તડવી સમાજ, પરમાર સમાજ અને વસાવા સમાજમાંથી આવે છે. કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરો અને અગ્રણીઓએ ભાજપને ભવ્ય જીત અપાવવાની બાહેંધરી આપી છે. શૌલેષ મહેતાએ ફણ ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(9:41 pm IST)