Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શકિતસિંહે ટ્વિટ કરી અરવિંદભાઈ સંઘવીને શ્રધ્ધાંજલી અર્પણ કરી

કોંગ્રેસના દિગ્ગજનેતા અને રાજયસભાના સાંસદ શ્રી શકિતસિંહ ગોહિલે ટ્વિટ કરી કહ્યું કે જેમની સાથે એક આત્મિય નાતો રહ્યો, કોંગ્રેસ પક્ષમાં લાંબા સમય સુધી સાથે કામ કર્યું તેવા રાજયના પૂર્વ નાણાપ્રધાન, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી અરવિંદભાઈ સંઘવીના નિધનથી અત્યંત દુઃખ થયુ. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પેએ જ પ્રાર્થના.

(2:59 pm IST)