Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

શ્રી ધરમપુર તિર્થમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મિકા મહોત્સવમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતી

રાજકોટ : શ્રી ધરમપુર તીર્થ ખાતે અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મકિા મહોત્સવ પ્રસંગે 'કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણક ગુરૂ મંદિર પ્રતિષ્ઠા' સપ્તમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી.

(11:36 am IST)