ગુજરાત
News of Thursday, 3rd September 2020

વડોદરામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ : કુલ કેસનો આંક 8429 થયો : એક દર્દીનું મોત

બાપોદ , ગોકુલનગર , સુદામાપુરી , ફતેપુરા , અકોટા , જેતલપુર , નવાયાર્ડ , સુભાનપુરા , માંજલપુર , વડસર સહિતના વિસ્તારમાં કોરોના કેસ : આજે વધુ 200 દર્દીઓ સાજા થતા કુલ 6752 લોકોએ કોરોનાને મ્હાત આપી

વડોદરા : વડોદરામાં કોરોનાનોપ કહેર યથાવત છે આજે વધુ 121 પોઝિટિવ કેસ નોંધાયા છે કોરોનાના કુલ કેસનો આંકડો 8429 થયો છે,આજે એક દર્દીનું મોત નીપજ્યું છે આ સાથે કુલ મૃત્યુઆંક 146 થયો છે ,છેલ્લા 24 કલાકમાં કુલ 2385 સેમ્પલ લેવાયા હતા દરમિયાન છેલ્લા 24 કલાકમાં વધુ 200 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાતા કુલ 6752 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે                                                              

આજે નોંધાયેલ 121 પોઝિટિવ કેસમાં બાપોદ , ગોકુલનગર , સુદામાપુરી , ફતેપુરા , અકોટા , જેતલપુર , નવાયાર્ડ , સુભાનપુરા , માંજલપુર , વડસર , જયુબીલીબાગ , શિયાબાગ , ગોત્રી , રામદેવનગર , સમા , યમુનામિલ , દંતેશ્વર , નવી ધરતી , અટલાદરા , તાંદલજા , વારસીયા વિસ્તારમાં કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં સાવલી , પાદરા , ડભોઇ , વાધોડીયા , કરજણ , બાજવા , ફર્ટીલાઇઝરનગર , કરોડીયા , રણોલીમાં પણ કોરોના કેસ નોંધાય છે 

(6:09 pm IST)