ગુજરાત
News of Tuesday, 3rd November 2020

હિંમતનગર બી, ડિવિઝનના એએસઆઇ ભગવાનભાઈ પટેલનું કોરોનાથી મૃત્યુ

હિંમતનગર બી, ડિવિઝનના એએસઆઇ ભગવાનભાઈ  પટેલનું કોરોનાથી મૃત્યુ થયું છે છેલ્લા ત્રણ દાયકાથી પોલીસતંત્રમાં જોડાયેલા ભગવાનભાઈની 18 દિવસથી સારવાર ચાલતી હતી પરંતુ આખરે તેઓએ દમ તોડ્યો હતો

  અગાઉ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ કૌશિકભાઈ વ્યાસનો કોરોનાએ ભોગ લીધો હતો

(10:39 pm IST)